શિવરંજની લાલિત્યના ઉપક્રમે ગાંધીનગરમાં પ્રયોજાયેલ કાર્યક્મમાં "લોકસાહિત્યમાં મેઘાણીભાઇ" - પર શ્રી વસંતભાઇ ગઢવીનું વક્તવ્ય (વર્ષ ૨૦૧૨) (સાંભળવા માટે નીચેની લીંક પર કલીક કરો )
તેઓએ વિવિધ પ્રસંગોએ વિવિધ વિષયો પર પોતાનું વક્તવ્ય રજુ કરેલ છે. તેઓ ચાર ગુજરાતી દૈનિકોની કોલમમાં નિયમીત રીતે લેખો લખે છે. તેઓ અખંડ આનંદ, કુમાર, ગુજરાત, વગેરે જેવા પ્રતિષ્ઠિત સામાયિકોમાં વખતો વખત પોતાના લેખો દ્વારા યોગદાન આપે છે.
શિવરંજની લાલિત્યના ઉપક્રમે ગાંધીનગરમાં પ્રયોજાયેલ કાર્યક્મમાં "લોકસાહિત્યમાં મેઘાણીભાઇ" - પર શ્રી વસંતભાઇ ગઢવીનું વક્તવ્ય (વર્ષ ૨૦૧૨) (સાંભળવા માટે નીચેની લીંક પર કલીક કરો )